માંડલ: એસ્ટેટ વિભાગની ટીમ ઉપર લારીવાળાઓનો પથ્થરમારો: ગાડીના કાચ તોડ્યા, પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ
એસ્ટેટ વિભાગની ટીમ ઉપર લારીવાળાઓનો પથ્થરમારો: ગાડીના કાચ તોડ્યા, પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ, નિકોલમાં દબાણ દૂર કરવા જતા મામલો બિચક્યો અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે રોડ પરના લારી ગલ્લાના દબાણો દૂર કરવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ ઝૂંબેશ અંતર્ગત નિકોલમાં મનમોહન ચાર રસ્તાથી ખોડીયાર મંદિર થઈ નિકોલ ગામ થઈ ગંગોત્રી સર્કલ થઈ અટલ આવાસ સુધીના રોડ પર પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગની