Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Agra
Bhind
Breaking
Politics
Jodhpur
Neet

માંડલ: એસ્ટેટ વિભાગની ટીમ ઉપર લારીવાળાઓનો પથ્થરમારો: ગાડીના કાચ તોડ્યા, પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ

Mandal, Ahmedabad | May 14, 2026
એસ્ટેટ વિભાગની ટીમ ઉપર લારીવાળાઓનો પથ્થરમારો: ગાડીના કાચ તોડ્યા, પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ, નિકોલમાં દબાણ દૂર કરવા જતા મામલો બિચક્યો અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે રોડ પરના લારી ગલ્લાના દબાણો દૂર કરવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ ઝૂંબેશ અંતર્ગત નિકોલમાં મનમોહન ચાર રસ્તાથી ખોડીયાર મંદિર થઈ નિકોલ ગામ થઈ ગંગોત્રી સર્કલ થઈ અટલ આવાસ સુધીના રોડ પર પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગની

MORE NEWS