મહુવા શહેરમાં આવેલ ઉમણીયાવદર ની નળમાં ફાતિમા સોસાયટીના રહીશુંએ ડેનેજની સમસ્યાને લઈને નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સોસાયટી મહુવા નગરપાલિકામાં નથી આવતી ત્યારે 500 જેટલા લોકોએ મહુવા નગરપાલિકામાં હંગામો કર્યો હતો