સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના રતનપર વિસ્તારમાં આમ આદમી પાર્ટીની રાત્રિ બેઠક યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કમલેશ કોટેચા એ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપ 30 વર્ષના શાસન માં રતનપર ની જનતા ને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે.