કરજણ: કરજન જલારામ નગરમા રહેતા બે ભાઈઓને ફળીયાના ઈસમોએ મારમારતા SSG મા સારવાર માટે ખસેડાયા
કરજણ જલારામ નગરમાં રહેતા બે ભાઈઓ અને એક મહિલાને ફળિયાના જ ભરવાડોએ ઼ભેગા મડી મારમરાતા સારવાર હેઠળ એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટણાની જાણ કરજણ પોલીસને કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી