આજે શનિવારે સવારે 8 વાગ્યાની આસપાસ પોલીસ દ્વારા અકસ્માતમાં મોત મામલે તપાસ હાથ ધરી છે.જેમાં હિરાવાડી પાસે બીઆસરટીએસ કોરિડોરમાં બાઇક ચાલકે રાહદારીને અડફેટે લેતા મોત નિપજ્યુ છે.જેમાં બાઇક ચાલક પોતે પણ ઇજાગ્રસ્ત થયો છે.ત્યારે મોત થતા પોલીસે તપાસ શરુ કરી છે .