⚡ સુરેન્દ્રનગરમાં 765 કે.વી. વીજ લાઇન મુદ્દે ખેડૂતોની મહારેલી 🚜
વળતર અને સરકારના પરિપત્રના વિરોધમાં ખેડૂતોનો ઉગ્ર આક્રોશ... મેળાના મેદાનથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજાઈ. જેતપર સહિત અનેક ગામોના મહિલા-પુરુષ ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા અને યોગ્ય વળતરની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું.
#Surendranagar #KhedutRally #765KVLine #VijPol #KhedutAandolan
Wadhwan, Surendranagar | Jul 28, 2026