નડિયાદમાં આશરે 150 કરોડથી વધુ ના વિકાસ કાર્યોના ખાતમુરત અને લોકાર્પણ કરવામાં આવશે. આઠ જાન્યુઆરીએ નડિયાદના પીપલોદ રોડ પર આવેલા યોગીફાર્મ ખાતે એકમ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા નડિયાદ મનપા વિસ્તારમાં આશરે 150 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા વિવિધ કામોનુ લોકાર્પણ અને આગામી સમયમાં થનારા નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ત્યારે આ વિશે વધુમાં નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ મીડિયાને માહિતી