Public App Logo
Jansamasya
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews

નડિયાદ: યોગીફાર્મ ખાતે મનપાના 150 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરાશે,ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આપી માહિતી

Nadiad City, Kheda | Jan 7, 2026
નડિયાદમાં આશરે 150 કરોડથી વધુ ના વિકાસ કાર્યોના ખાતમુરત અને લોકાર્પણ કરવામાં આવશે. આઠ જાન્યુઆરીએ નડિયાદના પીપલોદ રોડ પર આવેલા યોગીફાર્મ ખાતે એકમ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા નડિયાદ મનપા વિસ્તારમાં આશરે 150 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા વિવિધ કામોનુ લોકાર્પણ અને આગામી સમયમાં થનારા નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ત્યારે આ વિશે વધુમાં નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ મીડિયાને માહિતી
નડિયાદ: યોગીફાર્મ ખાતે મનપાના 150 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરાશે,ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આપી માહિતી - Nadiad City News