અમદાવાદ શહેર: પાણીપુરીના સ્ટોલ ઉપર ચકાસણી કરવામાં આવી અને પાણી અને બટાકાના સેમ્પલો લેવામાં આવ્યા
અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો રોકવા માટે પ્રતિબંધક પગલાંના ભાગરૂપે શહેરભરના પાણીપુરી સ્ટોલમાંથી પાણી તથા બટેટા-ચણાના નમૂનાઓ લેવાયા હતા.આ નમૂનાઓની રાસાયણિક તથા બેક્ટેરિયોલોજીકલ ચકાસણી કરવામાં આવશે અને જેમના નમૂનાના પરિણામો અસુરક્ષિત આવશે તેમના વિરુદ્ધ કડક કામગીરી હાથ ધરવામાં આવશે. તમામ સ્ટોલ ઉપર ક્લોરીન ટેબ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા સ્વચ્છતા જ