ચડોતર ખાતે બનાસકાંઠા સમસ્ત ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા અલ્પેશ ઠાકોરે કહ્યું કે સમાજના કુરીવાજો દૂર થાય, વ્યસનો દૂર થાય અને શિક્ષણ ક્ષેત્રે સમાજ આગળ વધે તે માટે સૌ સહિયારા પ્રયાસ કરીશું આ અંગેની જાણકારી આજે શુક્રવારે રાત્રે 09:45 કલાકે મળી છે.