આવકવેરા વિભાગના ઇન્ટેલીજન્સ એન્ડ ક્રીમીનલ ઇન્વેસ્ટીગેસન, જામનગર દ્વારા અખિલેન્દ્ર પ્રતિાપ યાદવ, ડિરેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ, અમદાવાદ તથા વીરભદ્રમ વિસ્લાવથ, એડિશનલ ડિરેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ ૨૫ નવેમ્બર, ૨૦૨૫ના રોજ જામનગરમાં સહકારી બેંકો અને સહકારી સંસ્થાઓ માટે જાગૃતિ અભિયાન હેઠળ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.