ગોધરા: વડોદરા-દાહોદ મેમુ ટ્રેન સેવા પ્રભાવિત થશે: 11 થી 13 જુલાઈ સુધી રૂટ છાયાપુરી સુધી ટૂંકાવાયો.
વડોદરા સ્ટેશન પર બ્લોકને કારણે આજથી ત્રણ દિવસ માટે એટલેકે 11જુલાઈ થી 13 જુલાઈ સુધી વડોદરા_ ગોધરા_ દાહોદ મેમુ પેસેન્જર ટ્રેન સેવા પ્રભાવિત થશે વડોદરા સ્ટેશન પર વ્યાપક સિગ્નલિંગ અપગ્રેડેશન અને યાર્ડ રી-મોડેલિંગનું કામ સફળતાપૂર્વક લગભગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે પોસ્ટ નોન-ઇન્ટરલોકિંગ કામગીરી અંતર્ગત વડોદરા સ્ટેશન યાર્ડમાં બ્લોક લેવામાં આવશે, જેના પરિણામે મેમુ ટ્રેનોના રૂટ છાયાપુરી સુધી ટૂંકાવવામાં આવ્યા છે વડોદરા - ગોધરા - દાહોદ મેમુ ટ્રેનો ના ર