Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Ipl
Rahulgandhi
यूपी
Bhopal

કાલોલ: શ્રી ભગીની સેવા મંડળ દ્વારા મધવાસ ગામની જય નારાયણ હોસ્પિટલમાં ધાબડા વિતરણ કરવામાં આવ્યાં.

Kalol, Panch Mahals | Apr 13, 2026
સમાજ સેવા ના ઉદ્દેશ સાથે કાર્યરત શ્રી ભગીની સેવા મંડળની બહેનો દ્વારા મધવાસ સ્થિત જય નારાયણ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ધાબડા (કંબલ) વિતરણ કરવામાં આવ્યાં હતાં.આ પ્રસંગે ભગીની સેવા મંડળની બહેનો દ્વારા નિસ્વાર્થ સેવા ભાવના સાથે જરૂરિયાતમંદ દર્દીઓ સુધી સહાય પહોંચાડવામાં આવી હતી. જ્યાં ઠંડીના સમયમાં દર્દીઓ અને તેમના સગાસંબંધીઓને રાહત મળે તે હેતુથી આ સેવા કાર્ય યોજાયું હતું જય નારાયણ હોસ્પિટલના ડૉક્ટર સુનીલભાઇ પરમાર એ ભગીની સેવા મંડળન