કાલોલ: શ્રી ભગીની સેવા મંડળ દ્વારા મધવાસ ગામની જય નારાયણ હોસ્પિટલમાં ધાબડા વિતરણ કરવામાં આવ્યાં.
સમાજ સેવા ના ઉદ્દેશ સાથે કાર્યરત શ્રી ભગીની સેવા મંડળની બહેનો દ્વારા મધવાસ સ્થિત જય નારાયણ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ધાબડા (કંબલ) વિતરણ કરવામાં આવ્યાં હતાં.આ પ્રસંગે ભગીની સેવા મંડળની બહેનો દ્વારા નિસ્વાર્થ સેવા ભાવના સાથે જરૂરિયાતમંદ દર્દીઓ સુધી સહાય પહોંચાડવામાં આવી હતી. જ્યાં ઠંડીના સમયમાં દર્દીઓ અને તેમના સગાસંબંધીઓને રાહત મળે તે હેતુથી આ સેવા કાર્ય યોજાયું હતું જય નારાયણ હોસ્પિટલના ડૉક્ટર સુનીલભાઇ પરમાર એ ભગીની સેવા મંડળન