Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: શ્રી ભગીની સેવા મંડળ દ્વારા મધવાસ ગામની જય નારાયણ હોસ્પિટલમાં ધાબડા વિતરણ કરવામાં આવ્યાં.

Kalol, Panch Mahals | Apr 13, 2026
સમાજ સેવા ના ઉદ્દેશ સાથે કાર્યરત શ્રી ભગીની સેવા મંડળની બહેનો દ્વારા મધવાસ સ્થિત જય નારાયણ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ધાબડા (કંબલ) વિતરણ કરવામાં આવ્યાં હતાં.આ પ્રસંગે ભગીની સેવા મંડળની બહેનો દ્વારા નિસ્વાર્થ સેવા ભાવના સાથે જરૂરિયાતમંદ દર્દીઓ સુધી સહાય પહોંચાડવામાં આવી હતી. જ્યાં ઠંડીના સમયમાં દર્દીઓ અને તેમના સગાસંબંધીઓને રાહત મળે તે હેતુથી આ સેવા કાર્ય યોજાયું હતું જય નારાયણ હોસ્પિટલના ડૉક્ટર સુનીલભાઇ પરમાર એ ભગીની સેવા મંડળન