'' ખેડૂતભાઈઓ માટે જાહેર જાણ " આથી માર્કેટીંગ યાર્ડ,તળાજા ખાતે અનાજ-કઠોળ, મગફળી લઇને આવતા ખેડૂતભાઈઓને જાણ કરવામાં આવે છે કે હવે પછી તા.૦૧-૧૨-૨૦૨૫ ને સોમવાર થી અનાજ-કઠોળ અને મગફળી નીચે મુજબની વજન શરતે હરરાજી કરવામાં આવશે. અનાજ કઠોળ અને તલ : > અનાજ-કઠોળ અને તલ પ્લાસ્ટીક થેલીમાં જ અને સિલાઈ કરીને જ લાવવાની રહેશે. મોઢું બાંધેલ થેલીમાં અનાજ-કઠોળ અને તલ લાવવા નહ