Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Cm
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

તળાજા: તળાજા માર્કેટિંગ યાર્ડમાં અનાજ કઠોળ અને મગફળી લાવતા ખેડૂતોને સૂચના આપવામાં આવી

Talaja, Bhavnagar | Nov 28, 2025
'' ખેડૂતભાઈઓ માટે જાહેર જાણ " આથી માર્કેટીંગ યાર્ડ,તળાજા ખાતે અનાજ-કઠોળ, મગફળી લઇને આવતા ખેડૂતભાઈઓને જાણ કરવામાં આવે છે કે હવે પછી તા.૦૧-૧૨-૨૦૨૫ ને સોમવાર થી અનાજ-કઠોળ અને મગફળી નીચે મુજબની વજન શરતે હરરાજી કરવામાં આવશે. અનાજ કઠોળ અને તલ : > અનાજ-કઠોળ અને તલ પ્લાસ્ટીક થેલીમાં જ અને સિલાઈ કરીને જ લાવવાની રહેશે. મોઢું બાંધેલ થેલીમાં અનાજ-કઠોળ અને તલ લાવવા નહ
તળાજા: તળાજા માર્કેટિંગ યાર્ડમાં અનાજ કઠોળ અને મગફળી લાવતા ખેડૂતોને સૂચના આપવામાં આવી - Talaja News