Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

તળાજા: તળાજા માર્કેટિંગ યાર્ડમાં અનાજ કઠોળ અને મગફળી લાવતા ખેડૂતોને સૂચના આપવામાં આવી

Talaja, Bhavnagar | Nov 28, 2025
'' ખેડૂતભાઈઓ માટે જાહેર જાણ " આથી માર્કેટીંગ યાર્ડ,તળાજા ખાતે અનાજ-કઠોળ, મગફળી લઇને આવતા ખેડૂતભાઈઓને જાણ કરવામાં આવે છે કે હવે પછી તા.૦૧-૧૨-૨૦૨૫ ને સોમવાર થી અનાજ-કઠોળ અને મગફળી નીચે મુજબની વજન શરતે હરરાજી કરવામાં આવશે. અનાજ કઠોળ અને તલ : > અનાજ-કઠોળ અને તલ પ્લાસ્ટીક થેલીમાં જ અને સિલાઈ કરીને જ લાવવાની રહેશે. મોઢું બાંધેલ થેલીમાં અનાજ-કઠોળ અને તલ લાવવા નહ