જામનગર શહેર: આવાસ યોજનાની 44 જેટલી દુકાનોની હરરાજી થઇ, 6 કરોડથી વધુની આવક, અધિકારીએ વિગતો આપી
Jamnagar City, Jamnagar | Jul 5, 2025
જામનગરમાં આવાસ યોજનાની 92 દુકાનોની હરરાજી, 44 જેટલી દુકાનોની હરરાજી થઇ, અધિકારીએ વિગતો આપી, બે માસમાં જામ્યુકોની થશે 6...