જેસર: જેસર તાલુકાના શાંતિનગર ગામે આજે જન કલ્યાણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યુ
જેસરના શાંતિનગર ગામે જન કલ્યાણ શિબિરનું આયોજન જેસર તાલુકાના શાંતિનગર ગામે આજે જન કલ્યાણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું આ શિબિરમાં ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી સ્થળ પર જ જરૂરી અરજીઓ અને માર્ગદર્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગામના આગેવાનો, સરપંચો જિલ્લા સદસ્યા તાલુકા સદસ્ય તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ મંત્રીઓ તથા તંત્રના અધિકારીઓની હાજરીમાં