ગોધરા: પંચમહાલમાં સરકારી પી.ટી.સી. અભ્યાસક્રમ શરૂ કરવા માંગ:રાજ્યસભા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો
રાજ્ય સભાના સાંસદ ડૉ જસવંતસિંહ પરમારે રાજ્યના શિક્ષણ મંત્રી ને પત્ર લખીને પંચમહાલ જિલ્લામાં સરકારી પી.ટી.સી. અભ્યાસક્રમ શરૂ કરવા માટે ભલામણ કરી છે હાલ જીલ્લામાં પી ટી સી અભ્યાસક્રમ ઉપલબ્ધ ન હોવાને કારણે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાને એક સત્તાવાર પત્ર લખીને ગોધરા સ્થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે આ અભ્યાસક્રમ