સોનગઢ રહેતા વૈભવભાઈ દવે દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેઓના બપોરના સમયે બંધ મકાનની અંદર કોઈ અજાણ્યા વ્યક્તિએ પ્રવેશ કરી ઘરના તાળા તોડી નકુચા તોડી અંદરથી હજાર રૂપિયા કરતા પણ વધારે ની કિંમતના સોના ચાંદીના ઘરેણાંની ચોરી ઉપરાંત સીસી કેમેરાને પણ નુકશાની પહોંચાડવામાં આવી છે જે અંગે અજાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે