Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शिक्षा
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Rahulgandhi
Ipl
यूपी
Pm
No video available

ઊંઝા: નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઊંઝાનો વડનગર જિલ્લામાં સમાવેશ કરવા મુદ્દે વેપારી મંડળ સહિતના અગ્રણીઓની બેઠક મળી

Unjha, Mahesana | Oct 21, 2024
ઊંઝા તાલુકાને સંભવિત વડનગર જિલ્લામાં સમાવેશ કરવા મુદ્દે ચાલતી હિલચાલ ને લઈ આજે ઊંઝાના વેપારી મંડળ સહિત વિવિધ એસોસિએશન તેમજ સંસ્થા ઓ અને અગ્રણીઓ ની બેઠક નીલકંઠ મહાદેવ મંદિર સંકુલમાં યોજાઈ હતી.જેમાં એક સુરે વડનગર જિલ્લામાં સમાવેશ મુદ્દે વિરોધ વ્યક્ત કરાયો હતો.અને ઊંઝા તાલુકાને મહેસાણા જિલ્લામાં રાખવા માગ કરાઈ છે.

MORE NEWS