સરખેજ વિસ્તારમાં હત્યા... જેમાં માત્ર 3 મહિનાના ટૂંકા લગ્નજીવન બાદ પરિણીતાની તેના જ પતિએ છરીના ઘા મારીને હત્યા કરી.. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી પતિ ધાબા પરથી કૂદીને અંધારામાં ફરાર થયો. આ ચકચારી મામલે સરખેજ પોલીસે ગુનો નોંધીને હત્યારા પતિને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.