Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: સાબરમતી નદી ફરી એકવાર ખાલી: વાસણા બેરેજના 18 દરવાજા બદલવામાં આવશે, સુભાષબ્રિજનું સુપર સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવશે

સાબરમતી નદી ફરી એકવાર ખાલી: વાસણા બેરેજના 18 દરવાજા બદલવામાં આવશે, સુભાષબ્રિજનું સુપર સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવશે અમદાવાદમાં સાબરમતી નદી પરના વાસણા બેરેજના દરવાજા રીપેરીંગ કરવાના હોવાના કારણે આજે 15 એપ્રિલના રોજ 10 વાગ્યાની આસપાસ નદી ખાલી કરવામાં આવી છે. ત્રણ મહિના સુધી નદી ખાલી રહેશે અને બેરેજના 18 દરવાજાને રીપેર કરવાની કામગીરી કરવામાં આવશે. નદી ખાલી...
અમદાવાદ શહેર: સાબરમતી નદી ફરી એકવાર ખાલી: વાસણા બેરેજના 18 દરવાજા બદલવામાં આવશે, સુભાષબ્રિજનું સુપર સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવશે - Ahmadabad City News