વડગામ: મેતા ગામે શીઆ જાફરી મશાયખી મોમિન જમાતના લોકો દ્વારા ઇમામ હુસૈનની શહાદતમાં તાજીયા નીકળવામાં આવ્યા
વડગામ તાલુકાના મેતા ગામે શીઆ જાફરી મશાયખી મોમિન જમાતના લોકો દ્વારા આજે ઇમામ હુસૈનની શહાદતમાં તાજીયા નીકળવામાં આવે છે અને બાવીસી સમાજના લોકો દ્વારા દર વર્ષે મહોરમમાં 7000 હજાર જેટલી બ્લડની બોટલો એકત્ર કરી દરેક સમાજના લોકોને મફતમાં રક્ત મળી રહે તે આશયથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરતા હોય છે જેમાં મમોહરમમાં દશમીના દિવસે હજારોની સંખ્યામાંઆજુબાજુના ગામડાઓના લોકો જોવા આવતા હોય છે જોકે કોઈ અઘટીત ઘટના ન તેને લઈને પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવયો હતો