કચ્છમાં યોજાનારા ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત કાયદો અન વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે તા. ૧૩/૦૨/૨૦૨૬ સુધી સમગ્ર જિલ્લામાં હથિયારબંધીના આદેશ બહાર પાડવાામાં આવ્યાછે. અધિક કલેક્ટર દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.