નેશનલ હાઈવે થી તલગાજરડા ગામને જોડતો માર્ગ ને કેટલાય સમયથી ખખડધ્વજ હાલતમાં હોવા છતાં પણ લગભગ ત્રણથી ચાર મહિના થી માર્ગ નું કામ અટકેલું પડ્યું હતું જેના લીધે આ ગામના રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો નો વારો આવી ચૂક્યો હતો આ માર્ગ થી આશરે 10 થી 15 જેટલા ગામોને જોડતો આ માર્ગ હોવાથી રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી ચૂક્યો છે સાથોસાથ પૂજ્ય મોર