વરસોલાના રહેવાસી વૃદ્ધ સાથે છેતરપિંડી આચરી ખોટી રીતે દસ્તાવેજ કરી જમીન પડાવી લેવાનો કિસ્સો. વૃદ્વ વડીલ જેઓ સાંભળી ન શકતા હોય અને અશક્ત હોવાનો લાભ લઇ વિશ્વાસમાં લઇ અન્ય ઈસમો દ્વારા ખોટી રીતે દસ્તાવેજ કરી કરાઈ છેતરપીંડી. ત્યારે તેઓને ત્રાસ આપી મારી નાખવાની ધમકી આપતાં વૃદ્ધ દંપતી નિરાધાર થતા અન્ય પરીવારે માનવતા ધર્મ નિભાવી આપ્યો આશરો. ત્યારે વૃદ્ધ સાથે છેતરપિંડી કરી ખોટી રીતે દસ્તાવેજ કરાવી લેનાર ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી ન્યાય માટે કરાઈ રજુઆત.