પાલનપુર શહેરના ટ્રાફિક મુદ્દે પાલનપુરના જાગૃત મનોજભાઈએ પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમને તંત્રને આ ગંભીર પ્રશ્નનો ઉકેલ લાવવા માટે માંગ કરી હોવાની જાણકારી આજે બુધવારે રાત્રે 9:00 કલાકે મળી છે તેમને વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવાની દિશામાં પ્રયાસો કરવા માટે કહ્યું છે.