લખતરમાં સબસીડીના સેન્દ્રીય ખાતરના કાળા કારોબારનો પર્દાફાશ!
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તાવી ગામે ખેતીવાડી વિભાગે મોટી કાર્યવાહી કરી 1200થી વધુ સેન્દ્રીય ખાતરની થેલીઓ, એક ટ્રક અને ત્રણ પીકઅપ વાહનો જપ્ત કર્યા. લખતર પોલીસમાં 11 લોકો સામે ગુનો નોંધાયો છે, જ્યારે તમામ આરોપીઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
#ZalawadNiPukar #Lakhtar #BreakingNews #surendranagar #lakhatar