મણિનગર: ડિસ્ટ્રિક્ટ અને સેસન્શ જજ સામે ૧૩૯ વકિલોએ મુખ્ય ન્યાયાધીશને લખ્યો પત્ર
ડિસ્ટ્રિક્ટ અને સેસન્શ જજ સામે ૧૩૯ વકિલોએ મુખ્ય ન્યાયાધીશને લખ્યો પત્ર.જજ એમ કે ઉપાધ્યાય ઓરમાયુ વર્તન કરતા હોવાનો કર્યો આક્ષેપ.જજના વર્તનથી જજની ગરીમાં ન જળવાતી હોવાનો આક્ષેપ.વકિલો અને પક્ષકારો સાથે તોછડુ વર્તન કરતા હોવાનો પત્રમાં ઉલ્લેખ. ઉલટ તપાસ અને વારંવાર હેરાનગતી કરતા હોવાનો આક્ષેપ.