Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

ગોધરા: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, અત્યાર સુધી 5 બાળકો ના મોત

Godhra, Panch Mahals | Jul 13, 2026
જીલ્લામાં વધુ બે બાળકો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ થી મૃત્યુ પામ્યા છે જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ થી મોતનો આંક 5 પર પહોંચ્યો છે ગોધરા તાલુકા ના ચાંચપુર મણિપુર ગામ ના એક વર્ષના સચિન રાઠવા નામના બાળક નું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે જ્યારે કાલોલ તાલુકાના ઘોડા ગામના ૨ વર્ષના આશિષ ગુલાબ નાયક ને વડોદરા રીફર કરવામાં આવ્યા હતા જે દરમિયાન મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બંને દર્દીઓને ૧૧ જુલ

MORE NEWS