સુરતમાં આવેલ પુર જેવી પરિસ્થિતિમાં "પોદાર આર્કડ" ખાતે અનેક વેપારીઓને પોતાના જીવની ચિંતા કર્યા વગર બચાવ કામગીરી કરનાર જી.કે.રાઠોડની પ્રશંશા થઈ રહી છે ત્યારે જી.કે.રાઠોડ દસાડા તાલુકાના ખેરવા હમણાં વતની છે ત્યારે સમગ્ર દસાડા તાલુકો અને ખેરવા ગામએ ગર્વની લાગણી અનુભવી હતી.....
#positivepatdi #surendranagar #kherva #suratflood #podararked
Dasada, Surendranagar | Jul 12, 2026