સિહોર માં આટલું સામાન્ય કક્ષાનું આયોજન કેમ કરવામાં આવ્યું. અત્યાધુનિક સ્ટોલ સાથે લોકો માટે તેમ જ બાળકો માટે ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જો સરકારની ગાઈડલાઈન મુજબ જ કામ થયું હોય તો આ બને આયોજન અને સિહોર ના આયોજન વચ્ચે આટલો જમીન આસમાનનો ફર્ક શા માટે જોવા મળે છે? શું બીજી નગરપાલિકા માટે સરકારની અલગ ગાઈડલાઈન અને સિહોર માટે સરકારની અલગ ગાઈડલાઈન છે? જયરાજસિંહ મોરીએ કટાક્ષ કરતા જણાવ્યું હતું