ગુરુપૂર્ણિમા (વ્યાસપૂર્ણિમા) ના પવિત્ર ઉત્સવ પર
પશ્ચિમનામનાય શ્રીદ્વારકાશારદાપીઠાધીશ્વર અનંતશ્રી-વિભૂષિત જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનો પવિત્ર સંદેશ..
ભગવાન શ્રીનારાયણથી પ્રસરેલી આ જ્ઞાનધારા બ્રહ્મા, મહર્ષિ વસિષ્ઠ, શક્તિ, પરાશર, ભગવાન વેદવ્યાસ, શ્રીગૌડપાદાચાર્ય, શ્રીગોવિંદભગવત્પાદાચાર્ય અને આદિ જગદ્ગુરુ ભગવાન શ્રીશંકરભગવત્પાદાચાર્ય સુધી અવિરત રીતે વહેતી રહી છે. આ અવિચ્છિન્ન ગુરુપરંપરાએ જ વેદોના યથાર્થ અભિપ્રાયને સુરક્ષિત રાખ્યા છે અને બ્રહ્મવિદ્યાને જીવંત પરંપરા તરીકે વિશ્વ સમક્ષ પ્રતિષ્ઠિત કરી છે...
દ્વારકા અને આજુબાજુના અતિ મહત્વના સમાચારોને આપના મોબાઇલ સુધી પહોંચાડવા માત્ર અમારું પેજ હમણાં જ ફોલો કરી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
આપના મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848.
#drmdevbhumidwarka #dwarka #JagatGuruShankaracharya
#shankaracharya