માનનીય રાજ્યપાલશ્રીએ ગુજરાત વિધાનસભાના નવમા સત્રનું આહ્વાન કર્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સત્ર અંગે માહિતી આપી હતી. ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસ માટે યોજાશે. આ સત્ર દરમિયાન વિવિધ સરકારી કારોબાર અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
#GujaratAssembly #Vidhansabha #MonsoonSession #GujaratPolitics #GujaratNews #ShankarChaudhary #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Aug 4, 2026