રાજકોટની નવયુગ વિદ્યાલય ના બાળકોને પ્રવાસ અર્થે લઈ જવામાં આવ્યા હતા તે દરમિયાન એક બાળકનો સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાની લઈને મોત નીપજ્યું હતું જો કે આ ઘટના બાબતે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા ને સવાલ કરાતા જવાબ આપવાને બદલે મૌન સેવી લીધું હતું અને ચાલતી પકડી હતી