દસ્ક્રોઈ: ખાડિયામાં પોળોમાં સર્વે કરાયો:ચોમાસા પહેલા દરિયાપુર, શાહપુર, જમાલપુર વિસ્તારોમાં ભયજનક મકાનોને નોટિસ
ખાડિયામાં પોળોમાં સર્વે કરાયો:ચોમાસા પહેલા દરિયાપુર, શાહપુર, જમાલપુર વિસ્તારોમાં ભયજનક મકાનોને નોટિસ, ત્રણ વર્ષમાં 1525 મકાનોને નોટિસ અપાઈ આગામી દિવસોમાં ચોમાસાની શરૂઆત થવાની છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલ ભયજનક તથા જર્જરિત મકાનોને લઈને જરૂરી ચેતવણી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના કોટ વિસ્તારમાં દરિયાપુર, શાહપુર, ખાડિયા અને જમાલપુર સહિતના વિસ્તારોમાં આવેલા મકાનના ભયજનક અથવા જર્જરિત ભાગો તાત્કાલિક ધોરણે ઉતાર