Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
शादी
Crimenews
Kolkata
Aap
China

ઉધના: સુરતના લિંબાયતમાં બૂટલેગરોએ નશાની હાલતમાં ગાળાગાળી કરતાં રોકનાર એક પરિવારના ઘર પર 15થી 20 જેટલા શખસે પથ્થરમારો કર્યો

Udhna, Surat | Dec 3, 2025
સુરત લિંબાયતના કૃષ્ણનગર-2  અસામાજિક તત્ત્વો અને બેફામ બૂટલેગરોનો આતંક સામે આવ્યો છે.બૂટલેગરોએ નશાની હાલતમાં ગાળાગાળી કરતાં રોકનાર એક પરિવારના ઘર પર 15થી 20 જેટલા શખસે પથ્થરમારો કર્યો હતો, જેના લાઈવ વીડિયો પણ સામે આવ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે જ્યાં આ ઘટના બની એ વિસ્તારમાં આંગણવાડી અને મંદિર આવેલાં છે, તેમ છતાં લિંબાયત પોલીસની નિષ્ક્રિયતાને કારણે આવારા તત્ત્વો બેફામ બન્યાં છે.

MORE NEWS