ડિંડોલીમાં 11 જાન્યુઆરીએ.થયેલ હત્યા કેસમાં બે હત્યારાઓ ની ધરપકડ રામકૃષ્ણ પાટીલ ની બંને શખ્સો એ હત્યા કરી હતી રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં પાનના ગલ્લા નજીક ઊભેલા દિલીપ પાટીલ અને રામકૃષ્ણ પાટીલ પર હુમલો કર્યો હતો દિલીપ પાટીલ જોડે અગાઉ થયેલ ઝઘડાની અદાવતમાં કમલાકર રૂલે અને.યશ શિંદે એ હુમલો કર્યો હતો.