Public App Logo
Jansamasya
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Prayagraj
Modiji
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
���ाइक
���ायरल
Arvindkejriwal
Kedarnath
Weather
Rahul
Indianews
���ंगाल
New_delhi
Akhileshyadav

ગોધરા: ગોધરા તાલુકાના આંગળીયા ગામે ઝેરી જાનવર કરડવાને કારણે યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું.

Godhra, Panch Mahals | Apr 18, 2026
ગોધરા તાલુકાના આંગળિયા ગામે ઝેરી જાનવર કરડવાથી 22 વર્ષીય દિનેશભાઈ બાબુભાઈ ભીલનું મૃત્યુ થયું હતું. તેમની માતા ગંગાબેન ભીલે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, 12 થી 16 એપ્રિલ દરમિયાન ઘરે જમણા પગની એડી પાસે ઝેરી જાનવર કરડ્યું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તરત સારવાર માટે ખસેડ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતની નોંધ લઈને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

MORE NEWS