Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: ભરતનગરમાં બિસ્માર રોડને લઇ વાહન ચાલકોમાં અકસ્માતનો ભય, યોગ્ય કાર્યવાહી કરવા મનપા સમક્ષ માંગ કરાઈ #Jansamasya

Bhavnagar City, Bhavnagar | Apr 8, 2026
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી રોડની કામગીરીને લઈને વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે. શિવાજી સર્કલથી લઈને દુઃખી શ્યામ બાપા સર્કલ સુધીના રોડને ડ્રેનેજનું ઉપગ્રેશન કરવા તોડવામાં આવ્યો હતો. જે હાલ બે વર્ષ જેવો સમયગાળો વિતવા છતાં રોડનું કામ અધૂરું હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. ત્યારે ઝડપથી આ રોડ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

MORE NEWS

No related stories for this location.