Public App Logo
Jansamasya
News
���ुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
���िल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
Crimenews
Aap
Indore

ઉમરેઠ: સુંદલપુરામાં ખેતરમાં પશુ ચરાવવા બાબતે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

Umreth, Anand | Jul 7, 2025
સુંદલપુરામાં રહેતા રણજીતસિંહ ચાવડાએ પોતાના ખેતરમાં પશુઓ ચરાવી રહ્યા હતા જે પશુઓ બાજુમાં કૌટુંબિક ભાઈ જીવતસિંહ ચાવડાના ખેતરમાં જતા રહેતા તેઓએ ઝગડો કર્યો હતો એ દરમિયાન જીવતસિંહના પત્ની મધી તથા રાજુબેન ચાવડા,અશ્વિનસિંહ અને અશોકસિંહ લાકડીઓ સાથે ધસી આવ્યા હતા અનેતેમને અને તેમના પુત્રને માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.