માંડલ: હાંસલપુરના ખેડૂતની 5 વિઘા જમીન રોડ, રેલવે કપાતમાં જતાં વળતરની ફરિયાદ
હાંસલપુરના ખેડૂતની 5 વિઘા જમીન રોડ, રેલવે કપાતમાં જતાં વળતરની ફરિયાદ માંડલ તાલુકાના હાંસલપુર ગામના ખેડૂત ભરતકુમાર વિશાભાઈ પટેલે પોતાની ખેતીની જમીન ગુમાવી હોવાનો આક્ષેપ કરી તંત્ર સામે ગંભીર ફરિયાદ નોંધાવી છે. જમીન સંબંધી આ મામલો હાલ સરકારના લેન્ડ રિસોર્સિસ વિભાગમાં અન્ડર પ્રોસેસ હોવાનું જાણવા મળ્યું છે. આ ફરિયાદ તા.20 એપ્રિલ 2026ના રોજ નોંધાઈ હતી અને હાલ તે..