રંગોના પર્વ હોળી-ધૂળેટીની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે ગોધરાના એક સામાજિક કાર્યકરે દિવ્યાંગ બાળકોના જીવનમાં ખુશીઓના રંગ ભરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.ગોધરાના જાણીતા સામાજિક કાર્યકર જીગર ઝીંઝુવાડિયા પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત 'ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા વિધાલય' ખાતે પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા. અહીં તેમણે શાળાના નિર્દોષ બાળકો સાથે હોળી-ધૂળેટીના પર્વની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. નોંધનીય છે કે જીગરભાઈ