માંગરોળ: ખેડૂતો બાદ માછીમારોને સ્પેશિયલ પેકેજ આપવાની માંગ કરતા વેલજીભાઈ મસાણી
ખેડૂતો બાદ માછીમારોને સ્પેશિયલ પેકેજ આપવાની માંગ કરતા વેલજીભાઈ મસાણી   15 મી ઓગસ્ટ થી માછીમારોને માછીમારી કરવા માટેની છૂટ મળી હોય ત્યારબાદ હાલ સુધીમાં માછીમારી ન કરવાના સાત સાત વખત સિગ્નલો લગાડવામાં આવ્યા છે તેને લઈને માછીમારોને મોટી નુકસાની ગોઠવવાનો વારો આવ્યો છે ડીઝલ સહિત ના ખર્ચાઓ માથે પડ્યા છે એ બાબતને લઈ વેલજીભાઈ મસાણીએ પ્રતિક્રિયા આપી હતી