ભાવનગરના વરતેજ પોલીસ મથકમાં નોંધાયેલા એટ્રોસિટીના ગુનાના આરોપીને આશરે આપવાના કેસમાં નયના બારીયા અને ઉષા જાનીની વરતેજ પોલીસ મથકમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જિલ્લા જેલ હવાલે કર્યા હતા જે દરમિયાન બંને જેલમાં મુક્ત થવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી જે અરજી મંજૂર થઈ હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે.