માંગરોળમાં સ્વ લક્ષ્મણભાઈ નંદાણીયા ની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો નો શુભારંભ કરાવતા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ આજરોજ માંગરોળ તાલુકાના લોએજ ખાતે સ્વ લક્ષ્મણભાઈ નંદાણીયા ની 17 મી પુણ્યતિથિ નિમિત્તે લોએજ ગામ ખાતે આવેલી એસ ડી બી હાઈ સ્કૂલમા ત્રીવીધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં સર્વ રોગ નિદાન કે રક્તદાન કેમ્પ નેત્ર નિદાન કેમ્પ તથા કેપમાં આવનાર દર્દીઓ માટે વિનામૂલ્ય દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ લક્ષ્મણભાઈ નં