ગોધરા: ખાડી ફળિયા રામેશ્વર સોસાયટી મા ભેજવાળા વાતાવરણમાં શુભ પ્રસંગના મંડપ બાંધવાની કામગીરી દરમિયાન વીજ કરંટ લગતા મોત
......ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલ રામેશ્વર સોસાયટી મા ભેજવાળા વાતાવરણમાં શુભ પ્રસંગના મંડપ બાંધવાની કામગીરી દરમિયાન વીજ કરંટ લાગતા એક આધેડ શ્રમિકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. ગોધરા તાલુકાના કાકણપુર નજીક આવેલા પીપળીયા ગામના રહેવાસી 40 વર્ષીય અર્જુનસિંહ પ્રભાતસિંહ સોલંકી અન્ય શ્રમિકો સાથે ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તાર ના રામેશ્વર નગર સોસાયટી માં આવ્યા હતા. અહીં એક શુભ પ્રસંગ હોવાથી તેઓ મંડપ બાંધવાની મજૂરી કામગીરી કરી રહ્યા હતા. ભેજ