દસ્ક્રોઈ: અમદાવાદમાં વાહનના માલિકોને પસંદગીના નંબરો મેળવવા અંગે ઈ -ઓક્શન માટે ઓનલાઈન ૨૬મી એપ્રિલ સુધી રજીસ્ટ્રેશન કરાશે
*અમદાવાદમાં વાહનના માલિકોને પસંદગીના નંબરો મેળવવા અંગે ઈ -ઓક્શન માટે ઓનલાઈન ૨૬મી એપ્રિલ સુધી રજીસ્ટ્રેશન કરાશે* **** આર.ટી.ઓ અમદાવાદ કાર્યક્ષેત્રના તમામ વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, અત્રેની કચેરીમાં ટ્રાન્સ્પોર્ટ વાહનમાં GJ01-NT નવી સિરીઝ ખોલવામાં તેમજ એલ.એમ.વી, થી-વ્હીલર અને અધર કેટેગરીના વાહનોમાં બાકી રહેલ ગોલ્ડન-સિલ્વર નંબરોનું રી-ઓક્શન કરવામાં આવન