રાજકોટ: આંબેડકર નગરમાં જુથ અથડામણમાં ત્રણ વ્યક્તિઓના મોત ઘટનાથી સમગ્ર શહેરમાં ખળભળાટ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે
Rajkot, Rajkot | Oct 20, 2025 ગઈકાલે મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ થયેલ જૂથ અથડામણમાં ત્રણ વ્યક્તિઓના કરુણ મોતની ભજીયા ની ઘટના સામે આવતા શહેરમાં ખડખડાટ મચી ગયો છે આ વિશે આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ રેસીપી ભાવેશ શાહ દવે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ અથડામણમાં બે સગા ભાઈઓના મોત થયા છે તેમજ સામા પક્ષે હુમલો કરનારનું પણ મૃત્યુ નીપજ્યું છે. પોલીસે હુમલો કરનાર તમામ શખ્સો વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.