વ્યાજખોરો નો ત્રાસ, બોટાદમાં યુવકને માર મારતા સારવાર માટે સરટી લાવવામાં આવ્યો.બોટાદના સાંગાવદર ગામના રહેવાસી અનિલભાઈ ધનજીભાઈ લોરીયા પાસે વનરાજભાઈ ગોવાળિયા નામના ઇસમે દોઢ લાખ રૂપિયાનું ચક્રવતી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી મારામારી ઇજાઓ કરવામાં આવતા તેમને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા કેસ કાગળો તૈયાર કરી કરુવાહી કરવામાં આવી.