વડગામ: મુક્તેશ્વર ડેમમાંથી સરસ્વતી નદીમાં 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું નદીમાં અવરજ્વર ણ કરવા અપીલ કરાઈ
Vadgam, Banas Kantha | Aug 24, 2025
વડગામના મુક્તેશ્વર ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નવા નીર આવ્યા છે. હાલમાં ડેમની સપાટી 658.66 ફૂટે પહોંચી છે,...