Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata

વડગામ: મુક્તેશ્વર ડેમમાંથી સરસ્વતી નદીમાં 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું નદીમાં અવરજ્વર ણ કરવા અપીલ કરાઈ

Vadgam, Banas Kantha | Aug 24, 2025
વડગામના મુક્તેશ્વર ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નવા નીર આવ્યા છે. હાલમાં ડેમની સપાટી 658.66 ફૂટે પહોંચી છે, ડેમનું મહત્તમ લેવલ 661.58 ફૂટ છે.શનિવારે ડેમમાં 210 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી.પાણીની આવક વધતા શનિવારે રાત્રે 8 વાગ્યે ડેમમાંથી સરસ્વતી નદીમાં 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.બીજીતરફ વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે લોકોને નદીના પટમાં અવરજવર ણ કરવા અપીલ કરી છે
વડગામ: મુક્તેશ્વર ડેમમાંથી સરસ્વતી નદીમાં 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું નદીમાં અવરજ્વર ણ કરવા અપીલ કરાઈ - Vadgam News