આજે બુધવારે સાંજે 5 કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશીએ ખાતર મુદ્દે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે જવાબદારીમાંથી ભાગેડું પ્રવક્તા મંત્રી સ્પષ્ટ વાત નથી કરતા.ખેડૂતોને વાવેતર એટલું વળતર કેમ નથી ચૂકવતા.મનમોહન સિંહની સરકારે ખેડૂતોના દેવા એક ઝટકે માફ કર્યા હતા.ભાજપ સરકારની લૂંટની નીતિને કારણે ખેડૂતો બરબાદ થયા છે.